"Shree Dhani Matang Dev - Temple"
Village:- Maati Dakhan,Distt. :- Badin Sindh - Paksitan
પૂજય શ્રીઘણી માતંગદેવ નું સ્વઘામ – શેણીથર
આ ધાર્મિક સ્થળ હાઇઢકણ શેણી ગામ પાસે આવેલ છે. શ્રી ઘણી માતંગ નુ અતિ પવિત્ર સ્થળ એટલે શેણીથર. તે ભારત પાકિસ્તાન ની સરહદ પર ના પ્રદેશ મા આવેલુ છે. કરાંચી શહેર થી પ્રૂવઁ તરફ આશરે 160 કિ.મી. દુર હૈદ્રાબાદ શહેર આવેલ છે. હૈદ્રાબાદ થી આશરે 100 કિ.મી દુર દક્ષીણ મા બદીન શહેર આવેલ છે. આ તિર્થ નો ખુબજ મહિમા ગવાય છે.
“શેણીથર આય ભવ જો તારણહાર શેણી આય જુગાજુગ જો આધાર શેણીજો સ્નાન, કનિક સભાગીએ કે સપજે, ખડિયા કરો કંધ જે શંભુડા શેણીથર તે શેણીજો સ્નાન, મન મુર ન વસરે માતંગ વડો દેવ, સમાણુ શેણીથર મે ”
શેણીથર એ શ્રી ઘણી માતંગદેવ નુ સ્વઘામ યાત્રા ભુમિ પર હૈદ્રરખાન સાથે થયેલા તેમના યુદ્દ્ધ માં શ્રી ઘણી માતંગદેવ ફરી એક વખત વૈશાખ સુદ ત્રિજ અને સોમવાર ના અતી પવિત્ર દિવસે શહિદગાદી ને પ્રાપ્ત થયા. આમ શ્રી ઘણી માતંગદેવ નુ જીવન સગ્રાંમ મા પ્રુણ્ર થયુ. તેમની યાદ કચ્છ માંથી હાલાર માંથી તથા સિંધ કરાંચી માંથી વસતા મહે શપંથી મેઘવાળો હમેંશા તે દિવસે સંઘ બનાવી યાત્રાએ જતા. પંરતુ હાલ મા 1947 થી ભારત પાકિસ્તાન ના ભાગલા પડવાથી સિંધ નો આ પ્રદેશ પાકિસ્તાન ની સહરદ માં ચાલ્યો ગયો છે. આ સાથે કચ્છ તથા હાલાર માં વસતા મેઘવાળો માટે આ તિર્થયાત્રા બંધ થઇ પરંતુ પાકિસ્તાન સરકારે તે યાત્રાધામ માન્ય રાખી ત્યા કંરાચી સિંધ માં વસતા મેઘવાળો ની યાત્રા કરવાની છુટ આપે છે. આથી ત્યા ના મેઘવાળો નિયમિત નિયમ દ્રોક મુજબ આ યાત્રાની પંરપરા જાળવી રાખી છે.
“ભેટું ચડે ભવ સુધારે ઓ , કરો શેણીજો સ્નાન, મામૈભણે માયશ્રીઆ ,આંકે અંચીધા વૈકુઠજા વેમાન”
આ ધાર્મિક સ્થળ હાઇઢકણ શેણી ગામ પાસે આવેલ છે. શ્રી ઘણી માતંગ નુ અતિ પવિત્ર સ્થળ એટલે શેણીથર. તે ભારત પાકિસ્તાન ની સરહદ પર ના પ્રદેશ મા આવેલુ છે. કરાંચી શહેર થી પ્રૂવઁ તરફ આશરે 160 કિ.મી. દુર હૈદ્રાબાદ શહેર આવેલ છે. હૈદ્રાબાદ થી આશરે 100 કિ.મી દુર દક્ષીણ મા બદીન શહેર આવેલ છે. આ તિર્થ નો ખુબજ મહિમા ગવાય છે.
“શેણીથર આય ભવ જો તારણહાર શેણી આય જુગાજુગ જો આધાર શેણીજો સ્નાન, કનિક સભાગીએ કે સપજે, ખડિયા કરો કંધ જે શંભુડા શેણીથર તે શેણીજો સ્નાન, મન મુર ન વસરે માતંગ વડો દેવ, સમાણુ શેણીથર મે ”
શેણીથર એ શ્રી ઘણી માતંગદેવ નુ સ્વઘામ યાત્રા ભુમિ પર હૈદ્રરખાન સાથે થયેલા તેમના યુદ્દ્ધ માં શ્રી ઘણી માતંગદેવ ફરી એક વખત વૈશાખ સુદ ત્રિજ અને સોમવાર ના અતી પવિત્ર દિવસે શહિદગાદી ને પ્રાપ્ત થયા. આમ શ્રી ઘણી માતંગદેવ નુ જીવન સગ્રાંમ મા પ્રુણ્ર થયુ. તેમની યાદ કચ્છ માંથી હાલાર માંથી તથા સિંધ કરાંચી માંથી વસતા મહે શપંથી મેઘવાળો હમેંશા તે દિવસે સંઘ બનાવી યાત્રાએ જતા. પંરતુ હાલ મા 1947 થી ભારત પાકિસ્તાન ના ભાગલા પડવાથી સિંધ નો આ પ્રદેશ પાકિસ્તાન ની સહરદ માં ચાલ્યો ગયો છે. આ સાથે કચ્છ તથા હાલાર માં વસતા મેઘવાળો માટે આ તિર્થયાત્રા બંધ થઇ પરંતુ પાકિસ્તાન સરકારે તે યાત્રાધામ માન્ય રાખી ત્યા કંરાચી સિંધ માં વસતા મેઘવાળો ની યાત્રા કરવાની છુટ આપે છે. આથી ત્યા ના મેઘવાળો નિયમિત નિયમ દ્રોક મુજબ આ યાત્રાની પંરપરા જાળવી રાખી છે.
“ભેટું ચડે ભવ સુધારે ઓ , કરો શેણીજો સ્નાન, મામૈભણે માયશ્રીઆ ,આંકે અંચીધા વૈકુઠજા વેમાન”