ધર્માચાર, વેબ મિત્રો……
ગુજરાતી વેબ સાઈટ જોનાર સવૅ વેબ મિત્રો નો હું દિલીપકુમાર વિરજીભાઈ મહેશ્વરી ખૂબ ખૂબ આભાર માનુ છુ. કચ્છ, કરાંચી-પાકીસ્તાન, મુંબઈ, સૌરાષ્ટ્ર તથા હાલાર પંથક ના બહોળી સંખ્યા માં આપણા મહેશ્વરી ભાઈઓ આ વેબસાઈટ સાથે જોડાયેલા છે….. વેબસાઈટ જોનાર તરફ થી મને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે…
વેબસાઈટ ની મુલાકાત લેનાર વાંચવા પ્રત્યે કદી રસ ધરાવતા નથી, આપેલી લિંન્ક પર કલીક કરી ને ઉપર ઉપર થી જોઇ નાખે છે. મને મનમા વિચાર આવ્યો કે વેબસાઈટ માં આટલુ મોટુ લખાણ કોણ વાંચશે? આ અનુભવ ને લક્ષ માં રાખી ને મે સચોટ માહીતી આપવા ની સાથે સાથે આપણા મહેશ્વરી સંપ્રદાય ના ચાર મહાન પુરૂષો શ્રી માતંગદેવ, શ્રી લુંણગદેવ, શ્રી માતૈદેવ અને શ્રી મામૈદેવ ના ઐતીહાસીક સ્થળો (મંદીરો) વીશે ફોટા સહીતની માહીતી, મહેશપંથ ના સ્થાપક પુજ્ય શ્રી માતંગદેવ થી લઈ એમની પુત્ર પંરપરા માં થઈ ગયેલા મામૈદેવ ના ચમત્કારીક મનાતા એવા પુત્ર શ્રી મતીયાદેવ ના લગભગ ૪૦૦ વષૅ ના કાયૅકાળ દરમ્યાન બનેલા ચમત્કારીક પ્રસંગો અને સર્જાયેલી ઐતીહાસીક ઘટનાઓના અમુક અંશો જે હાલ ના માતંગવંશી ગુરૂપુત્રો પાસે થી મે જેવુ સાંભળ્યુ તેવુ અને તેટલુ મારા શબ્દો મા યથાવત સંકલીત કરી ને વેબસાઈટ માં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. અમુક પ્રસંગો ને મુદાસર આપી ટુંકાવી નાખેલ છે.
આપણા મહેશ્વરી સમાજ માં જ્ઞાન વીશે તથા મહાપુરૂષો ના જીવન વીશે ઘણા જુદા જુદા પ્રકારે વાતો વહેતી ચાલે છે. જે વાતો માત્ર કલ્પનાના આધાર પર કહેવામા આવે છે. દરેક મહેશ્વરી ભાઈઓ એ લક્ષ્ય મા રાખવુ જરૂરી છે કે દરેક પ્રંસગો ના લખાણ પૌરાણીક અનુશ્રુતીઓને આધારે એ રચાયેલ છે એટલે આવા પ્રંસગો કે લખાણ માંથી શુધ્ધ ઈતીહાસ ન પણ મેળવી શકાય… પણ તેથી નિરાશ થવાની જરૂર નથી માતંગદેવ થી મામૈપુત્ર મતીયાદેવ સુધીના મહાપુરૂષો ઐતીહાસીક વ્યકિતઓ છે. એમ માનવા માં સંકોચ કરવાની જરૂર નથી આવા પ્રયાસો તો ફકત મહાસાગર માંથી એક અંજલી ભરવા સમાન જ છે….
આ વેબસાઈટ “મહેશપંથી મહેશ્વરી સમાજ” ના નોલેજ માટે તૈયાર કરવામાં આવી છે. જેથી કરી ને આપણા સમાજના લોકો ને ધર્મ પ્રત્યે જાગ્રુતતા આવે અને શૈક્ષણીક, સંગઠીત, સંઘૅષીત બની શકે… આ વેબસાઈટ મા મહેશપંથી મહેશ્વરી સમાજ ના ઈતીહાસ ની ધાર્મીક માહિતી તમામ પ્રાચીન ગ્રંથો જેવા કે માતંગદેવ પુરાણ, માતંગદેવ-મામૈદેવ સ્મુર્તી તેમજ ઔવા એલ.ટી.માતંગ ના પુસ્તક મહેશ્વર સંદેશ માંથી માહીતી મેળવી ને મેં લખાણો ને મારી રીતે ટુંકાવી ને વેબસાઈટ મા સમાવવા નો પ્રયત્ન કરેલ છે. માટે હું તેમનો ખુબજ મારા વતી તેમજ સમાજ વતી હદયપુર્વક આભાર માનું છુ…..
સર્વે વેબ મીત્રો, જ્ઞાતીજનો, ધમૅપ્રેમીજનો તથા સમગ્ર વાંચકગણ જે કોઈને આ વેબસાઈટ માં આપને કૉઈ ભૂલ ક્ષતીઓ જણાયતૉ અવશ્ય જણાવશૉ જેથી સત્વરે સુઘારી શકાય. આખરે “મનુષ્ય માત્ર ભુલ ને પાત્ર”. સમાજ વિષે આપની પાસે કૉઈ માહિતી હૉય અને આપ આ વેબસાઈટ પર મુકવા માંગતા હૉતૉ આપના લેખ આવકાયૅ છે.
મહેશ્વરી સમાજ વર્તમાનકાળે સુશિક્ષીત, સંસ્કારી બન્યો છે, આર્થીક પગભર પણ બન્યો છે. ત્યારે શિક્ષીત સર્વે વેબ મીત્રો ને નમ્ર અપીલ કરૂ છુ કે આપની પાસે રહેલ અન્ય કોઈ માહીતી આપવાની કુર્પા કરશો તો આથી યે વધુ માહીતી આપવાનો પ્રયત્ન કરીશ. ઉપરોકત બાબતો વિકસીત સમાજ માટે અનિવાયૅ છે. દરેક શિક્ષીત વ્યકિત પોતાની ફરજ-ધમૅ સમજી સૌ સાથે મળી પ્રવુતી કરવી તે સમય ની માંગ છે. આ વેબસાઈટ અંગે ના અભીપ્રાય, મંતવ્ય અને માર્ગદર્શન મારા ઈ-મેઈલ એડ્રસ પર મોકલી આપશો…..
આભાર અચીજા….
ગુજરાતી વેબ સાઈટ જોનાર સવૅ વેબ મિત્રો નો હું દિલીપકુમાર વિરજીભાઈ મહેશ્વરી ખૂબ ખૂબ આભાર માનુ છુ. કચ્છ, કરાંચી-પાકીસ્તાન, મુંબઈ, સૌરાષ્ટ્ર તથા હાલાર પંથક ના બહોળી સંખ્યા માં આપણા મહેશ્વરી ભાઈઓ આ વેબસાઈટ સાથે જોડાયેલા છે….. વેબસાઈટ જોનાર તરફ થી મને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે…
વેબસાઈટ ની મુલાકાત લેનાર વાંચવા પ્રત્યે કદી રસ ધરાવતા નથી, આપેલી લિંન્ક પર કલીક કરી ને ઉપર ઉપર થી જોઇ નાખે છે. મને મનમા વિચાર આવ્યો કે વેબસાઈટ માં આટલુ મોટુ લખાણ કોણ વાંચશે? આ અનુભવ ને લક્ષ માં રાખી ને મે સચોટ માહીતી આપવા ની સાથે સાથે આપણા મહેશ્વરી સંપ્રદાય ના ચાર મહાન પુરૂષો શ્રી માતંગદેવ, શ્રી લુંણગદેવ, શ્રી માતૈદેવ અને શ્રી મામૈદેવ ના ઐતીહાસીક સ્થળો (મંદીરો) વીશે ફોટા સહીતની માહીતી, મહેશપંથ ના સ્થાપક પુજ્ય શ્રી માતંગદેવ થી લઈ એમની પુત્ર પંરપરા માં થઈ ગયેલા મામૈદેવ ના ચમત્કારીક મનાતા એવા પુત્ર શ્રી મતીયાદેવ ના લગભગ ૪૦૦ વષૅ ના કાયૅકાળ દરમ્યાન બનેલા ચમત્કારીક પ્રસંગો અને સર્જાયેલી ઐતીહાસીક ઘટનાઓના અમુક અંશો જે હાલ ના માતંગવંશી ગુરૂપુત્રો પાસે થી મે જેવુ સાંભળ્યુ તેવુ અને તેટલુ મારા શબ્દો મા યથાવત સંકલીત કરી ને વેબસાઈટ માં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. અમુક પ્રસંગો ને મુદાસર આપી ટુંકાવી નાખેલ છે.
આપણા મહેશ્વરી સમાજ માં જ્ઞાન વીશે તથા મહાપુરૂષો ના જીવન વીશે ઘણા જુદા જુદા પ્રકારે વાતો વહેતી ચાલે છે. જે વાતો માત્ર કલ્પનાના આધાર પર કહેવામા આવે છે. દરેક મહેશ્વરી ભાઈઓ એ લક્ષ્ય મા રાખવુ જરૂરી છે કે દરેક પ્રંસગો ના લખાણ પૌરાણીક અનુશ્રુતીઓને આધારે એ રચાયેલ છે એટલે આવા પ્રંસગો કે લખાણ માંથી શુધ્ધ ઈતીહાસ ન પણ મેળવી શકાય… પણ તેથી નિરાશ થવાની જરૂર નથી માતંગદેવ થી મામૈપુત્ર મતીયાદેવ સુધીના મહાપુરૂષો ઐતીહાસીક વ્યકિતઓ છે. એમ માનવા માં સંકોચ કરવાની જરૂર નથી આવા પ્રયાસો તો ફકત મહાસાગર માંથી એક અંજલી ભરવા સમાન જ છે….
આ વેબસાઈટ “મહેશપંથી મહેશ્વરી સમાજ” ના નોલેજ માટે તૈયાર કરવામાં આવી છે. જેથી કરી ને આપણા સમાજના લોકો ને ધર્મ પ્રત્યે જાગ્રુતતા આવે અને શૈક્ષણીક, સંગઠીત, સંઘૅષીત બની શકે… આ વેબસાઈટ મા મહેશપંથી મહેશ્વરી સમાજ ના ઈતીહાસ ની ધાર્મીક માહિતી તમામ પ્રાચીન ગ્રંથો જેવા કે માતંગદેવ પુરાણ, માતંગદેવ-મામૈદેવ સ્મુર્તી તેમજ ઔવા એલ.ટી.માતંગ ના પુસ્તક મહેશ્વર સંદેશ માંથી માહીતી મેળવી ને મેં લખાણો ને મારી રીતે ટુંકાવી ને વેબસાઈટ મા સમાવવા નો પ્રયત્ન કરેલ છે. માટે હું તેમનો ખુબજ મારા વતી તેમજ સમાજ વતી હદયપુર્વક આભાર માનું છુ…..
સર્વે વેબ મીત્રો, જ્ઞાતીજનો, ધમૅપ્રેમીજનો તથા સમગ્ર વાંચકગણ જે કોઈને આ વેબસાઈટ માં આપને કૉઈ ભૂલ ક્ષતીઓ જણાયતૉ અવશ્ય જણાવશૉ જેથી સત્વરે સુઘારી શકાય. આખરે “મનુષ્ય માત્ર ભુલ ને પાત્ર”. સમાજ વિષે આપની પાસે કૉઈ માહિતી હૉય અને આપ આ વેબસાઈટ પર મુકવા માંગતા હૉતૉ આપના લેખ આવકાયૅ છે.
મહેશ્વરી સમાજ વર્તમાનકાળે સુશિક્ષીત, સંસ્કારી બન્યો છે, આર્થીક પગભર પણ બન્યો છે. ત્યારે શિક્ષીત સર્વે વેબ મીત્રો ને નમ્ર અપીલ કરૂ છુ કે આપની પાસે રહેલ અન્ય કોઈ માહીતી આપવાની કુર્પા કરશો તો આથી યે વધુ માહીતી આપવાનો પ્રયત્ન કરીશ. ઉપરોકત બાબતો વિકસીત સમાજ માટે અનિવાયૅ છે. દરેક શિક્ષીત વ્યકિત પોતાની ફરજ-ધમૅ સમજી સૌ સાથે મળી પ્રવુતી કરવી તે સમય ની માંગ છે. આ વેબસાઈટ અંગે ના અભીપ્રાય, મંતવ્ય અને માર્ગદર્શન મારા ઈ-મેઈલ એડ્રસ પર મોકલી આપશો…..
આભાર અચીજા….